પુરુષોત્તમ બોલ્યા પ્રીતે....(20th March 2018)

mahant swami






















પ્રકરણ -૧૩  સેવા, સરળતા, દાસપણું...



ચિંતામણી, પારસમણિ કે કલ્પવૃક્ષ તેના કરતાં પણ દાસપણું ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે. ઈશ્વરો , અક્ષરમુક્તો કે રાધા-રામાદિ ભક્તો દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે.  ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારેય બરોબરિયાપણું આવવા ન દે, દાસના દાસનો દાસ થઈ રહે ત્યારે શ્રીહરિ તેને 'દાસ' ની પદવી આપે છે. દાસ પદવી, પરથી પર પદવી છે.......                                                                                                                                                                

|| જય શ્રી સ્વામિનારાયણ ||

બીજા પ્રેરણાદાયી પ્રસંગૉ માટે અહિ ક્લિક કરો